ભારત-ઇયુ ઐતિહાસિક વેપાર કરાર હાથવેંતમાંઃ ઉર્સુલા

ભારતની મુલાકાતના થોડા દિવસો પહેલા યુરોપિયન કમિશનના વડા ઉર્સુલા વોન ડેર લેયેને મંગળવારે જણાવ્યું હતું કે ભારત અને યુરોપિયન યુનિયન એક ઐતિહાસિક વેપાર કરાર પર હસ્તાક્ષર કરવાની તૈયારીમાં છે. તેનાથી બે અબજ લોકોનો સમાવેશ કરતું એક બજાર બનશે અને તે વૈશ્વિક જીડીપીના આશરે 25 ટકાને આવરી લેશે.



















Leave a Reply

Your email address will not be published. Required fields are marked *